ભૂણપુટના કયા કોષ દ્વારા પરાગનલિકા ભૂણપુટમાં દાખલ થાય.
અંડકોષ
મધ્યસ્થ કોષ
કાયમી સહાયકકોષ
વિઘટિત સહાયકકોષ
પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?
પરિપક્વ ભુણપુટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી છે.
સંધિરેખા અને બીજકેન્દ્ર બીજમાં......દર્શાવે છે.
આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ .... છે.
મકાઈમાં રહેલ $tassels$ શું છે ?