પરાગરજનાં વાહક તરીકે સૌથી વધુ પ્રભાવી વાહક કોણ છે?
પતંગીયા
સનબર્ડ
ભમરીઓ
મધમાખી
અંડક જરાયુ સાથે ....... વડે જોડાય.
એક વનસ્પતિ પર આવેલા એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિનાં અન્ય પુષ્પનાં પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા
પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?
પુંપૂર્વતા એ અવસ્થા છે, જયારે......
કેપ્સેલા વનસ્પતિમાં $40 $ બીજ ઉત્પન્ન કરવા માટે જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા ......હોવી જોઇએ.