એક વર્તુળાકાર નળી ઊર્ધ્વ સમતલમાં રાખેલ છે.બે પ્રવાહી કે જેઓ એકબીજામાં ભળી શકતા નથી અને તેમની ધનતા $d_1$ અને $d_2$ છે.તેમને આ નળીમાં ભરવામાં આવે છે.દરેક પ્રવાહી કેન્દ્ર આગળ $90°$ નો આંતરિક કોણ રચે છે.જયારે આંતર સપાટીને જોડતી ત્રિજયા શિરોલંબ સાથે $\alpha $ કોણ રચે છે,તો ગુણોત્તર $\frac{{{d_1}}}{{{d_2}}}$
$\frac{{1 + cos\alpha }}{{1 - cos\alpha }}$
$\;\frac{{1 + tan\alpha }}{{1 - tan\alpha }}$
$\;\frac{{1 + sin\alpha }}{{1 - cos\alpha }}$
$\;\frac{{1 + sin\alpha }}{{1 - sin\alpha }}$
કોઈ સ્થળ પર વાતાવરણનું દબાણ $10^5 \,Pa$ છે. જો ટ્રાઈબ્રોમોમીથેન (વિશિષ્ટ ગુરુત્વ $=2.9$ ) બેરોમેટ્રિક પ્રવાહી તરીક નિયુક્ત કરવામાં આવે છે, તો બેરોમેટ્રિક ઊંચાઈ ....... $m$ હેશે.
એક બેરોમિટરમાં $760 \;kg / m ^{3}$ ઘનતા ધરાવતા પ્રવાહીથી બનાવેલ છે જો મરકયુરી બેરોમિટર $76 \;cm$ અવલોકન દર્શાવે તો આ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ ($m$ માં) શોધો (મરકયુરીની ઘનતા $\left.=13600 \;kg / m ^{3}\right)$
બેરોમીટરમાં પ્રવાહી તરીકે પારો કેમ વપરાય છે ? તે સમજાવો ?
પર્વતના તળિયે અને ઉપર બેરોમીટરમાં મરકયુરીની ઊંચાઇ $75\, cm $ અને $50\, cm$ છે.જો મરકયુરીની અને હવાની ઘનતાનો ગુણોત્તર $10^4$ છે,તો પર્વતની ઊંચાઇ કેટલી હશે?
વાતાવરણનું દબાણ માપવા માટે પારાનું બેરોમીટર $( \mathrm{mercury\,\, barometer} )$ સમજાવો .