ગ્લિસરીન માટે કદ પ્રસરણાંકનું મૂલ્ય $5 \times 10^{-4} \, K^{-1}$ છે. તેના તાપમાનમાં $40 \, ^oC$ નો વધારો થતાં ગ્લિસરીનની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?

  • A
    $0.010$
  • B
    $0.015$
  • C
    $0.020$
  • D
    $0.025$

Explore More

Similar Questions

જ્યારે પારો $10^{\circ} C$ થી $60^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની ઘનતામાં થતો ફેરફાર કેટલો હશે ($\%$ માં)? (પારાનો કદ પ્રસરણાંક $18.2 \times 10^{-5} \ K^{-1}$ છે)

ગ્લિસરીન માટે કદ પ્રસરણાંકનું મૂલ્ય $5 \times 10^{-4} \ K^{-1}$ છે. તેના તાપમાનમાં $40^{\circ}C$ નો વધારો થતાં ગ્લિસરીનની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?

પ્રવાહીના વાસ્તવિક પ્રસરણના ગુણાંક $(\gamma_r)$ અને આભાસી પ્રસરણના ગુણાંક $(\gamma_a)$ તથા પાત્રના દ્રવ્યના રેખીય પ્રસરણના ગુણાંક $(\alpha_g)$ વચ્ચેનો સંબંધ શું છે?

એક ખુલ્લું પાત્ર તેલથી સંપૂર્ણ ભરેલું છે,જેનો કદ પ્રસરણાંક પાત્રના કદ પ્રસરણાંક જેટલો જ છે. તેલ અને પાત્ર બંનેને ગરમ કરતા,

$0^{\circ}C$ તાપમાને $1 \, L$ કદ ધરાવતા કાચના ફ્લાસ્કને આ તાપમાને મર્ક્યુરી (પારો) થી પૂરેપૂરો ભરવામાં આવે છે. હવે ફ્લાસ્ક અને મર્ક્યુરીને $100^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે છે. જો મર્ક્યુરીના કદ પ્રસરણનો ગુણાંક $1.82 \times 10^{-4} \, ^{\circ}C^{-1}$ હોય અને કાચના રેખીય પ્રસરણનો ગુણાંક $0.1 \times 10^{-4} \, ^{\circ}C^{-1}$ હોય,તો કેટલો મર્ક્યુરી ($cc$ માં) બહાર નીકળી જશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo