ગ્લિસરીન માટે કદ પ્રસરણાંકનું મૂલ્ય $5 \times 10^{-4} \ K^{-1}$ છે. તેના તાપમાનમાં $40^{\circ}C$ નો વધારો થતાં ગ્લિસરીનની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?

  • A
    $0.01$
  • B
    $0.015$
  • C
    $0.02$
  • D
    $0.025$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ અચળ દબાણે આદર્શ વાયુના કદ પ્રસરણાંકમાં થતા ફેરફારને દર્શાવે છે?

જ્યારે કોઈ પ્રવાહીને તાંબાના પાત્રમાં ગરમ કરવામાં આવે છે, ત્યારે તેનો આભાસી વિસ્તરણ ગુણાંક $6 \times 10^{-6} /{ }^{\circ} C$ છે. જ્યારે તે જ પ્રવાહીને સ્ટીલના પાત્રમાં ગરમ કરવામાં આવે છે, ત્યારે તેનો આભાસી વિસ્તરણ ગુણાંક $24 \times 10^{-6} /{ }^{\circ} C$ છે. જો તાંબા માટે રેખીય વિસ્તરણ ગુણાંક $18 \times 10^{-6} /{ }^{\circ} C$ હોય, તો સ્ટીલ માટે રેખીય વિસ્તરણ ગુણાંક શોધો.

કાચના પાત્રમાં પારો (mercury) ના આભાસી વિસ્તરણનો ગુણાંક $132 \times 10^{-6} /^{\circ}C$ છે અને સ્ટીલના પાત્રમાં $114 \times 10^{-6} /^{\circ}C$ છે. જો સ્ટીલ માટે $\alpha = 12 \times 10^{-6} /^{\circ}C$ હોય,તો કાચ માટે $\alpha$ કેટલો હશે?

ગ્લિસરીન માટે કદ પ્રસરણાંકનું મૂલ્ય $5 \times 10^{-4} \, K^{-1}$ છે. તેના તાપમાનમાં $40 \, ^oC$ નો વધારો થતાં ગ્લિસરીનની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?

Difficult
View Solution

પ્રવાહી ધરાવતી એક ઉભી $U-$ટ્યુબમાં,બે ભુજાઓને અલગ-અલગ તાપમાન ${t_1}$ અને ${t_2}$ પર રાખવામાં આવે છે. બે ભુજાઓમાં પ્રવાહીના સ્તંભોની ઊંચાઈ અનુક્રમે ${l_1}$ અને ${l_2}$ છે. પ્રવાહીના કદ પ્રસરણાંકનું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo