જ્યારે પારો $10^{\circ} C$ થી $60^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની ઘનતામાં થતો ફેરફાર કેટલો હશે ($\%$ માં)? (પારાનો કદ પ્રસરણાંક $18.2 \times 10^{-5} \ K^{-1}$ છે)

  • A
    $1.82$
  • B
    $0.91$
  • C
    $9.1$
  • D
    $0.45$

Explore More

Similar Questions

ગ્લિસરીનનો કદ પ્રસરણાંક $49 \times 10^{-5} \; K^{-1}$ છે. તાપમાનમાં $30 \; ^{\circ}C$ નો વધારો થવાથી તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?

આદર્શ વાયુ સમીકરણ પરથી કદ પ્રસરણાંક મેળવો.

$1 \ L$ કદ ધરાવતા કાચના ફ્લાસ્કને $0^{\circ} C$ તાપમાને પારો (mercury) ભરીને સંપૂર્ણ ભરવામાં આવે છે. હવે ફ્લાસ્કને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. પારાના કદ પ્રસરણનો ગુણાંક $1.82 \times 10^{-4} /{ }^{\circ} C$ છે અને કાચના રેખીય પ્રસરણનો ગુણાંક $0.1 \times 10^{-4} /{ }^{\circ} C$ છે. આ પ્રક્રિયા દરમિયાન,બહાર નીકળતા પારાનું કદ કેટલું હશે ($cc$ માં)?

$0^{\circ} C$ અને $100^{\circ} C$ તાપમાને પ્રવાહીની ઘનતા અનુક્રમે $1.0127 \ g/cm^3$ અને $1 \ g/cm^3$ છે. એક સ્પેસિફિક ગ્રેવિટી બોટલને $0^{\circ} C$ તાપમાને $300 \ g$ પ્રવાહીથી ઉપર સુધી ભરવામાં આવે છે અને તેને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. તો બહાર નીકળેલા પ્રવાહીનું દળ ગ્રામમાં કેટલું હશે? (કાચનો રેખીય પ્રસરણાંક $= 9 \times 10^{-6} /^{\circ} C$)

ગ્લિસરીન માટે કદ પ્રસરણાંકનું મૂલ્ય $5 \times 10^{-4} \, K^{-1}$ છે. તેના તાપમાનમાં $40 \, ^oC$ નો વધારો થતાં ગ્લિસરીનની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo