કયા પ્રકારના પુષ્પો પરાગવાહકોની ગેરહાજરીમાં પણ હંમેશા બીજ ઉત્પન્ન કરે છે?

  • A
    અનવૃત પુષ્પો (Chasmogamous flowers)
  • B
    સંવૃત પુષ્પો (Cleistogamous flowers)
  • C
    દ્વિલિંગી પુષ્પો (Bisexual flowers)
  • D
    એકલિંગી પુષ્પો (Unisexual flowers)

Explore More

Similar Questions

પરાગનયન કે જેમાં એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાનાંતરિત થાય,તો તેને .... કહેવાય છે.

પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે?

પરાગનયન માટે સાચા વાક્યો પસંદ કરો.
$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગવાહકો તરીકે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે છે.
$(II)$ પ્રાણીઓમાં,કીટકો,ખાસ કરીને મધમાખીઓ,પ્રભાવી જૈવિક પરાગવાહકો છે.
$(III)$ મોટાભાગના કીટક-પરાગિત પુષ્પો નાના અને ઓછા રંગીન હોય છે.
$(IV)$ પ્રાણીના શરીર પર પરાગરજનું પડ જામી જાય છે,જે પ્રાણી-પરાગિત પુષ્પોમાં સામાન્ય રીતે ચીકણી હોય છે.

નીચેની વ્યાખ્યાઓ / સમજૂતી આપો:
$(i)$ અંડક (Ovule)
$(ii)$ પરાગનયન (Pollination)

નીચેનામાંથી કયા પ્રાણી પરાગવાહકો માટે મહત્વના પુષ્પીય પુરસ્કારો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo