પુષ્પોના પ્રકારો જે હંમેશા પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજોનું નિર્માણ કરી શકે છે
હવાઈ પુષ્પો
સંવૃત પુષ્પો
ક્રિલિંગી પુષ્પો
એકલિંગી પુષ્પો
નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને અંડકો મુકવા માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડે છે?
કયા પુષ્પો કયારેય ખીલતા નથી?
પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.
પવન પરાગિત પુષ્પો એ ..... છે.
સૌથી ઓછુ પરાગનયન શેના દ્વારા થાય છે?