પુષ્પોના પ્રકારો જે હંમેશા પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજોનું નિર્માણ કરી શકે છે
હવાઈ પુષ્પો
સંવૃત પુષ્પો
ક્રિલિંગી પુષ્પો
એકલિંગી પુષ્પો
હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા કયા છે ? કારણો આપો.
કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?
ખેતીવાડીના ધાન્યમાં મુખ્ય પરાગવાહક કોણ છે ?
ગેઈટેનોગેમી જનીનિક દષ્ટિએે ......... અને કાર્યાત્મક રીતે ......... સાથે સમાનતા દર્શાવે છે.
પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.