દ્વિસ્વરૂપીય પુષ્પો દ્વારા થતા પુષ્પવિન્યાસ ક્યાં પ્રકારે ઓળખાય છે?

  • A

    નિલંબ શુકી

  • B

    છત્રક 

  • C

    કોરિધ્ધ 

  • D

    સ્તબક 

Similar Questions

લેબીએટી કુળનું લક્ષણ ધરાવતું કુટચક્રક એ ..........નો પ્રકાર છે.

નીચેનામાંથી કોના પુષ્પો હંમેશા પરિપુષ્પના એકચક્રમાં છે ?

તુષીનપત્ર ..........દર્શાવે છે.

રાઉવોલ્ફિયા સર્પેન્ટીના ..... કુળ ધરાવે છે.

નિંદ્રારૂપ હલનચલન સામાન્ય રીતે કઈ કુળની વનસ્પતિમાં જોવા મળે છે?