દ્વિસ્વરૂપીય પુષ્પો દ્વારા થતા પુષ્પવિન્યાસ ક્યાં પ્રકારે ઓળખાય છે?
નિલંબ શુકી
છત્રક
કોરિધ્ધ
સ્તબક
લેબીએટી કુળનું લક્ષણ ધરાવતું કુટચક્રક એ ..........નો પ્રકાર છે.
નીચેનામાંથી કોના પુષ્પો હંમેશા પરિપુષ્પના એકચક્રમાં છે ?
તુષીનપત્ર ..........દર્શાવે છે.
રાઉવોલ્ફિયા સર્પેન્ટીના ..... કુળ ધરાવે છે.
નિંદ્રારૂપ હલનચલન સામાન્ય રીતે કઈ કુળની વનસ્પતિમાં જોવા મળે છે?