અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્મા $(C_p)$,અચળ કદ $(C_v)$ પર તે જ વાયુની વિશિષ્ટ ઉષ્મા કરતા વધારે હોય છે કારણ કે

  • A
    અચળ દબાણે વાયુના વિસ્તરણમાં કાર્ય થાય છે
  • B
    અચળ કદે વાયુના વિસ્તરણમાં કાર્ય થાય છે
  • C
    અચળ દબાણ હેઠળ આણ્વિક આકર્ષણ વધે છે
  • D
    અચળ દબાણ હેઠળ અણુઓનું કંપન વધે છે

Explore More

Similar Questions

જ્યારે દ્વિ-પરમાણ્વિક વાયુને ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. આપેલી ઉષ્માનો કેટલામો ભાગ આંતરિક ઊર્જામાં રૂપાંતરિત થાય છે?

$\gamma = \frac{C_p}{C_v}$ અને તાપમાન $T$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

આદર્શ વાયુ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું નથી?
[$C_{P}=$ અચળ દબાણે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા,
$C_{V}=$ અચળ કદે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા,
$\gamma=$ વાયુની બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર,$R=$ સાર્વત્રિક વાયુ અચળાંક]

અચળ કદ પર,વિવિધ દ્વિ-પરમાણ્વિક વાયુઓ માટે મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી હોય છે?

$5 \ mol$ ઓક્સિજન વાયુને અચળ કદે $10^{\circ}C$ થી $20^{\circ}C$ સુધી ગરમ કરતાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ........ $cal$ છે. (આપેલ છે: $C_P = 8 \ cal/mol \cdot K$,$R = 2 \ cal/mol \cdot K$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo