એક અંતર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu$ છે. તેને $\mu_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડવામાં આવે છે. પ્રકાશનું સમાંતર કિરણપુંજ લેન્સ પર આપાત થાય છે. જ્યારે $\mu_1 > \mu$ હોય ત્યારે નિર્ગમન પામતા કિરણોનો માર્ગ કેવો હશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વ્યાસ $6 \ cm$ છે અને કેન્દ્રમાં તેની જાડાઈ $3 \ mm$ છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશની ઝડપ $2 \times 10^8 \ m/s$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ $cm$ માં શોધો.

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણપુંજ બિંદુ $P$ પર કેન્દ્રિત થાય છે. હવે આ કેન્દ્રિત કિરણપુંજના માર્ગમાં $P$ થી $12 \, cm$ દૂર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ હોય,તો કિરણપુંજ કયા બિંદુએ કેન્દ્રિત થશે ($, cm$ માં)?

Difficult
View Solution

$1.5$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનાવેલા પાતળા લેન્સની કેન્દ્રલંબાઈ $15 \ cm$ છે. જ્યારે તેને $\frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે,ત્યારે તેની કેન્દ્રલંબાઈ $..........\ cm$ થશે.

એક બાયકોન્વેક્સ લેન્સ (વક્રીભવનાંક $1.5$) અને એક પ્લેનો-કોન્કેવ લેન્સ (વક્રીભવનાંક $= 1.7$) ના પાવરના મૂલ્યો સમાન છે. જો પ્લેનો-કોન્કેવ લેન્સની વક્રતા એ બાયકોન્વેક્સ લેન્સની પાછળની સપાટીની વક્રતા સાથે બરાબર મેળ ખાતી હોય, તો બાયકોન્વેક્સ લેન્સની આગળની અને પાછળની સપાટીની વક્રતા ત્રિજ્યાનો ગુણોત્તર . . . . . . છે.

પ્રકાશનું એક કિરણપુંજ બિંદુ $P$ પર કેન્દ્રિત થાય છે. હવે આ કેન્દ્રિત કિરણપુંજના માર્ગમાં $P$ થી $12 \, cm$ દૂર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ હોય,તો કિરણપુંજ કયા બિંદુએ કેન્દ્રિત થશે ($, cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo