એક પ્રયોગશાળામાં ધાતુના તારની ત્રિજ્યાં$(r)$, લંબાઈ $(l)$ અને અવરોધ $(R)$
$\mathrm{r}=(0.35 \pm 0.05) \mathrm{cm}$
$\mathrm{R}=(100 \pm 10) \mathrm{ohm}$
$l=(15 \pm 0.2) \mathrm{cm}$
મુજબ માપવામાં આવે છે.તારના દ્રવ્યની અવરોધકતાની પ્રતિશત ત્રુટિ___________છે.

  • [JEE MAIN 2024]
  • A
    $25.6 \%$
  • B
    $39.9 \%$
  • C
    $37.3 \%$
  • D
    $35.6 \%$

Similar Questions

વિદ્યુત પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો વિદ્યુત પ્રવાહ $(I)$, અવરોધ $(R)$ અને સમય $(t)$ પર આધાર રાખે છે. જો ઉપરની ભૌતિક રાશિઓના અનુક્રમે  $2\%\,, 1\%$  અને  $1\%$  ની ત્રુટિઓ મળે, તો ઉત્પન્ન થતી કુલ ઉષ્મામાં મહત્તમ શક્ય ત્રુટિ કેટલા .............. $\%$ હશે ?

  • [AIEEE 2012]

બીકર (પાત્ર) જ્યારે ખાલી હોય ત્યારે દળ $(10.1 \pm 0.1) \,gm $ ગ્રામ છે. અને જ્યારે તે સંપૂર્ણ પ્રવાહીથી ભરેલું હોય ત્યારે તેનું દળ $ (17.3 \pm 0.1)$  ગ્રામ થાય છે. ચોકસાઈની શક્ય મર્યાદામાં પ્રવાહીના દળનું સર્વોતમ મૂલ્ય શું હશે ?

ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેળાવવા માટે સાદા લોલક ની મદદથી એક વિદ્યાર્થી પ્રયોગ કેર છે જેમાં તે તેને લોલકની લંબાઈમાં $1\%$ ધન ત્રુટિ અને આવર્તકાળમાં $3\%$ ઋણ ત્રુટિ મળે છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય $g = 4{\pi ^2}\left( {l/{T^2}} \right)$ પરથી માપવામાં આવે તો $g$ ના માપન માં રહેલી ત્રુટિ  ........ $\%$ હશે. 

જુલના ઉષ્માના નિયમો અનુસાર ઉત્પન્ન થતી ઉષ્મા $ H = I^2Rt $ છે કે જ્યાં $I$ વિદ્યુત પ્રવાહ,  $R$ અવરોધ અને $t $ સમય છે જો  $I, $ $ R$ અને $t$ ના માપનમાં આવતી ત્રુટિ અનુક્રમે $3\%, 4\%$  અને $ 6\%$ હોય તો $ H $ ના માપનમાં આવતી ત્રુટિ કેટલી?

એક સાર્વજનિક ચોરસ બાગ, $(100 \pm 0.2)\; m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુની લંબાઈ કેટલી હશે?