એક પાતળા બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે $10 \ cm$ અને $15 \ cm$ છે. લેન્સની કેન્દ્રલંબાઈ $12 \ cm$ છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $1.2$
  • B
    $1.4$
  • C
    $1.5$
  • D
    $1.8$

Explore More

Similar Questions

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ કોના માટે મહત્તમ હશે?

પાતળા લેન્સ માટે લેન્સનું સૂત્ર લખો.

જ્યારે કોઈ પદાર્થને પાતળા લેન્સથી $8 \ cm$ અને $24 \ cm$ ના બે અલગ-અલગ અંતરે મૂકવામાં આવે ત્યારે મળતા પ્રતિબિંબનું કદ સમાન હોય છે. લેન્સની કેન્દ્રલંબાઈ . . . . . . $cm$ છે.

એક લેન્સનો પાવર $-4.0 \text{ ડાયોપ્ટર}$ છે. આનો અર્થ . . . . . . થાય છે.

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના અંતર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ સમાન છે. જ્યારે તેને $1.75$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડવામાં આવે,ત્યારે તે કેવી રીતે વર્તશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo