બિંદુ $(3,4)$ એ પરવલયનું નાભિ છે અને $2x - 3y + 5 = 0$ એ તેની નિયામિકા છે. તો તેના નાભિલંબની લંબાઈ કેટલી થાય?

  • A
    $\frac{2}{\sqrt{13}}$
  • B
    $\frac{4}{\sqrt{13}}$
  • C
    $\frac{1}{\sqrt{13}}$
  • D
    $\frac{3}{\sqrt{13}}$

Explore More

Similar Questions

બિંદુ $(-4, -2)$ માંથી પસાર થતા પરવલયનું શિરોબિંદુ ઉગમબિંદુ પર છે અને $y$-અક્ષ તેની ધરી છે. પરવલયના નાભિલંબની લંબાઈ કેટલી છે?

જો રેખા $y=x$ એ પરવલય $y=ax^{2}+bx+c$ ને બિંદુ $(1,1)$ પર સ્પર્શક હોય અને વક્ર $(-1,0)$ માંથી પસાર થતો હોય,તો

જો બિંદુ $P$ માંથી પરવલય $y^2 = 4x$ પર દોરેલા બે સ્પર્શકો કાટખૂણે હોય,તો $P$ નો બિંદુપથ શું છે?

જો $a \neq 0$ અને રેખા $2bx + 3cy + 4d = 0$ એ પરવલયો $y^2 = 4ax$ અને $x^2 = 4ay$ ના છેદબિંદુઓમાંથી પસાર થાય,તો

$(1, 1)$ એ પરવલયનું શિરોબિંદુ છે અને $x+y+1=0$ એ તેની નિયામિકા છે. જો $(a, b)$ તેનું નાભિ હોય અને $(c, d)$ એ નિયામિકા અને પરવલયની અક્ષનું છેદબિંદુ હોય,તો $a+b+c+d=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo