મંજૂરી આપેલ એમ્નિઓસેન્ટસીસ (ગર્ભજળ કસોટી) નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?
જન્મ પહેલાં ભૂણની જાતિ જાણવા માટે
કૃત્રિમ વીર્યદાન
સરોગેટ માતાના ગર્ભાશયમાં ભૂણને સ્થાનાંતર કરવા.
કોઈ જનીનિક અનિયમિતતા જાણવા માટે.
નીચેનામાંથી ક્યો આલેખ, ગર્ભનિરોધ માટે માલા $D$ વાપરતી મહિલામાં જોવા મળતાં પ્રોજેસ્ટેરોનનાં સ્તરને સાચી રીતે દર્શાવે
વિશ્વ વસ્તી દિવસ
નિરોધ એ .............. માટે પ્રસિદ્ધ બ્રાન્ડ છે.
પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે ?
નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.
$(1)$ દાકતરી ગર્ભનિકાલ $(MTP)$ શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
$(2)$ સામાન્ય રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહીંવત્ હોય છે. (લગભગ $2$ વર્ષ સુધી)
$(3)$ આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$ જેવા કે કૉપર- $T$ વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
$(4)$ સમાગમ પછી ગર્ભ અવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે.
ઉપરનામાંથી કયાં બે વિધાન સાચાં છે ?