મંજૂરી આપેલ એમ્નિઓસેન્ટસીસ (ગર્ભજળ કસોટી) નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?

  • [AIPMT 2010]
  • A

    જન્મ પહેલાં ભૂણની જાતિ જાણવા માટે

  • B

    કૃત્રિમ વીર્યદાન

  • C

    સરોગેટ માતાના ગર્ભાશયમાં ભૂણને સ્થાનાંતર કરવા.

  • D

    કોઈ જનીનિક અનિયમિતતા જાણવા માટે.

Similar Questions

કપાસના બીજમાંથી બનાવેલ ગોસીપલ ગોળી એ શું કાર્ય દર્શાવે છે?

બાળક ન હોય તેવા યુગલમાં $GIFT$ ટેકનિકથી બાળક પેદા કરવામાં મદદ થઈ શકે છે. આ પદ્ધતિનું પૂરું નામ શું છે?

ગર્ભનિરોધની નીચેનામાંથી કઈ પદ્ધતિનો નિષ્ફળતા દર સૌથી વધારે છે ?

સીફીલીસનાં ક્યાં તબક્કામાં ત્વચા ઉપર ચાઠાં, તાવ અને સાંધા તથા સ્નાયુમાં દુઃખાવો થાય છે ?

$MTP$ એ પ્રેગનન્સીનાં કેટલાં અઠવાડિયા સુધી સુરક્ષિત છે?