મંજૂરી આપેલ એમ્નિઓસેન્ટસીસ (ગર્ભજળ કસોટી) નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?
જન્મ પહેલાં ભૂણની જાતિ જાણવા માટે
કૃત્રિમ વીર્યદાન
સરોગેટ માતાના ગર્ભાશયમાં ભૂણને સ્થાનાંતર કરવા.
કોઈ જનીનિક અનિયમિતતા જાણવા માટે.
દુગ્ધસ્ત્રવણ એમેનોરિયા પદ્ધતિ પ્રસૂતિબાદના મહત્તમ લગભગ .......... સુધી જ અસરકારક હોય છે.
નિરોધ એ .............. માટે પ્રસિદ્ધ બ્રાન્ડ છે.
સેન્ટ્રલ ડ્રગ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ કયાં આવેલું છે?
દૂધસ્રાવ એમનોહયા એ એક પ્રાકૃતિક પદ્ધતિ છે તેનાં વધુ પ્રમાણને કારણે થાય છે.
કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ $IUD$ માં કાર્ય શું છે?