મંજૂરી આપેલ એમ્નિઓસેન્ટસીસ (ગર્ભજળ કસોટી) નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?

  • [AIPMT 2010]
  • A

    જન્મ પહેલાં ભૂણની જાતિ જાણવા માટે

  • B

    કૃત્રિમ વીર્યદાન

  • C

    સરોગેટ માતાના ગર્ભાશયમાં ભૂણને સ્થાનાંતર કરવા.

  • D

    કોઈ જનીનિક અનિયમિતતા જાણવા માટે.

Similar Questions

નીચેનામાંથી ક્યો આલેખ, ગર્ભનિરોધ માટે માલા $D$ વાપરતી મહિલામાં જોવા મળતાં પ્રોજેસ્ટેરોનનાં સ્તરને સાચી રીતે દર્શાવે

 વિશ્વ વસ્તી દિવસ

નિરોધ એ .............. માટે પ્રસિદ્ધ બ્રાન્ડ છે.

પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે ?

નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.
$(1)$ દાકતરી ગર્ભનિકાલ $(MTP)$ શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
$(2)$ સામાન્ય રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહીંવત્ હોય છે. (લગભગ $2$ વર્ષ સુધી)
$(3)$ આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$ જેવા કે કૉપર- $T$ વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
$(4)$ સમાગમ પછી ગર્ભ અવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે.
ઉપરનામાંથી કયાં બે વિધાન સાચાં છે ?