પ્રજનન સંબંધિત પાસાંઓ અંગેની જાગૃતિ લાવવા શું કરવું જોઈએ ?

  • A

    દશ્ય–શ્રાવ્ય અને છાપકામ કે પ્રચાર–પ્રસાર માધ્યમોની મદદ

  • B

    માતાપિતા, અન્ય નજીકના સંબંધીઓ, શિક્ષકો અને મિત્રો દ્વારા માહિતી મેળવવી

  • C

    શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવું.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

'' પ્રાજનનિક સ્વાસ્થ્ય, તંદુરસ્ત પ્રાજનનિક કાર્યો સાથે સંકળાયેલ છે.'' - ચર્ચા કરો. 

પ્રજનન અને બાળ સ્વાસ્થ સંભાળનો હેતુ થું છે ?

એમ્નિઓસેન્ટેસિસ(ઉલ્વજળ કસોટી) ........ માટે વપરાય છે.

ઉલ્વજળ કસોટી માટે અસંગત છે.

સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ કયાં આવેલી છે?