પ્રજનન સંબંધિત પાસાંઓ અંગેની જાગૃતિ લાવવા શું કરવું જોઈએ ?
દશ્ય–શ્રાવ્ય અને છાપકામ કે પ્રચાર–પ્રસાર માધ્યમોની મદદ
માતાપિતા, અન્ય નજીકના સંબંધીઓ, શિક્ષકો અને મિત્રો દ્વારા માહિતી મેળવવી
શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવું.
ઉપરના બધા જ
'' પ્રાજનનિક સ્વાસ્થ્ય, તંદુરસ્ત પ્રાજનનિક કાર્યો સાથે સંકળાયેલ છે.'' - ચર્ચા કરો.
પ્રજનન અને બાળ સ્વાસ્થ સંભાળનો હેતુ થું છે ?
એમ્નિઓસેન્ટેસિસ(ઉલ્વજળ કસોટી) ........ માટે વપરાય છે.
ઉલ્વજળ કસોટી માટે અસંગત છે.
સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ કયાં આવેલી છે?