મૃદુત્તકીય કોષો

  • A

    મૃત 

  • B

     જાડી દિવાલ ધરાવતા 

  • C

    પાતળી દિવાલ ધરાવતા 

  • D

    જાડી દિવાલ ધરાવતા અને મૃત

Similar Questions

નીચે પૈકી કઈ વનસ્પતિ પેશી સુયોગ્ય રીતે વિભેદિત થયેલી છે?

નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I:$ અંતરારંભી અને બહિર્રારંભી એ નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીય જલવાહકના સ્થાનનું વર્ણન કરવામાં વપરાય છે.

વિધાન $II$: મૂળ તંત્રમાં બહિર્રારંભી સ્થિતિ એ સૌથી સામાન્ય લક્ષણ છે.

ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]

જલવાહિની અને સાથીકોષો અનુક્રમે જલવાહક અને અન્નવાહક પેશી તરીકે કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

નીચે પૈકી કયું વિધાન મૃદુતકપેશી વિશે સાચું છે?

પ્રાથમિક સ્થાયી પેશીનું ઉદાહરણ ........છે.