નીચે પૈકી કયું વિધાન મૃદુતકપેશી વિશે સાચું છે?

  • A

    કોષો સામાન્ય રીતે સમવ્યાસી હોય છે.

  • B

    કોષો અવર્ધમાન રીતે જાડાયેલા હોય કાં તો આંતરકોષીય અવકાશ ધરાવતા હોય છે.

  • C

    પ્રકાશસંશ્લેષણ, સંગ્રાહક અને સ્ત્રાવ જેવા વિવિધ કાર્યો કરે છે.

  • D

    ઉપરનાં બધાં

Similar Questions

જલવાહિની અને જલવાહિનીકી કયાં દ્રવ્યનું સ્થૂલન ધરાવે છે ?

સ્થૂલકોણક પેશી શેમાં જોવા મળે છે?

તફાવત આપો : મૃદુતક પેશી અને દઢોત્તક પેશી

નીચે પૈકી કઈ પેશી મુખ્ય સંગ્રાહક ભાગોનો સમૂહ બનાવે છે?

નીચેના જોડકા જોડો.

  કોલમ $-I$   કોલમ $-II$
$P$ મૃદુતક પેશી $I$ સ્થૂલન હોતું નથી
$Q$ સ્થૂલકોણક પેશી $II$ પેક્ટિનનું સ્થૂલન  
$R$ દઢોતક પેશી  $III$ લીગ્નીનનું સ્થૂલન