નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I:$ અંતરારંભી અને બહિર્રારંભી એ નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીય જલવાહકના સ્થાનનું વર્ણન કરવામાં વપરાય છે.
વિધાન $II$: મૂળ તંત્રમાં બહિર્રારંભી સ્થિતિ એ સૌથી સામાન્ય લક્ષણ છે.
ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :
વિધાન $I$ ખોટું છે. પરંતુ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
વિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે
નિકટતાથી ચાલનીનલિકા સાથે જોડાણ ધરાવતો સાથીકોષ વિશિષ્ટ થી ...... છે.
મૃદુતક પેશીમાં તેનું સ્થૂલન હોય.
જલવાહક તંતુઓ કોને મજબૂતાઈ પૂરી પાડે છે?
નીચેના જોડકા જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ | ||
$P$ | મૃદુતક પેશી | $I$ | સ્થૂલન હોતું નથી |
$Q$ | સ્થૂલકોણક પેશી | $II$ | પેક્ટિનનું સ્થૂલન |
$R$ | દઢોતક પેશી | $III$ | લીગ્નીનનું સ્થૂલન |
નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ શું છે ?