નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I:$ અંતરારંભી અને બહિર્રારંભી એ નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીય જલવાહકના સ્થાનનું વર્ણન કરવામાં વપરાય છે.

વિધાન $II$: મૂળ તંત્રમાં બહિર્રારંભી સ્થિતિ એ સૌથી સામાન્ય લક્ષણ છે.

ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]
  • A

    વિધાન $I$ ખોટું છે. પરંતુ વિધાન $II$ સાચું છે.

  • B

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.

  • C

    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.

  • D

    વિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે

     

Similar Questions

નિકટતાથી ચાલનીનલિકા સાથે જોડાણ ધરાવતો સાથીકોષ વિશિષ્ટ થી ...... છે.

મૃદુતક પેશીમાં તેનું સ્થૂલન હોય.

જલવાહક તંતુઓ કોને મજબૂતાઈ પૂરી પાડે છે?

નીચેના જોડકા જોડો.

  કોલમ $-I$   કોલમ $-II$
$P$ મૃદુતક પેશી $I$ સ્થૂલન હોતું નથી
$Q$ સ્થૂલકોણક પેશી $II$ પેક્ટિનનું સ્થૂલન  
$R$ દઢોતક પેશી  $III$ લીગ્નીનનું સ્થૂલન

નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ શું છે ?