નાળિયેરના ખાદ્ય ભાગની દેહધાર્મિક લાક્ષણિકતા $………$

  • [NEET 2017]
  • A

    કોટીલીડોન

  • B

    ભૃણપોષ

  • C

    ફલાવરણ

  • D

    પેરીસ્પર્મ

Similar Questions

મકાઈ અથવા ઘઉંનાં દાણામાં જોવા મળતી વરૂથિકાને અન્ય એકદળી વનસ્પતિના બીજના કયા ભાગ સાથે સરખાવી શકાય?

  • [AIPMT 2010]

તફાવત આપો : ચણાનું બીજ અને મકાઈનું બીજ

નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો : 

$(i)$ એકદળી વનસ્પતિ મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. તેને વરુથિકા / ભૂણાગ્રચોલ કહે છે.

$(ii)$ તુલસીમાં પુષ્પો નિયમિત / અનિયમિત હોય છે.

નીચેનામાંથી કયા છોડ ભુણપોષી બીજ ધરાવે છે ?