નાળિયેરના ખાદ્ય ભાગની દેહધાર્મિક લાક્ષણિકતા $………$
કોટીલીડોન
ભૃણપોષ
ફલાવરણ
પેરીસ્પર્મ
મકાઈ અથવા ઘઉંનાં દાણામાં જોવા મળતી વરૂથિકાને અન્ય એકદળી વનસ્પતિના બીજના કયા ભાગ સાથે સરખાવી શકાય?
તફાવત આપો : ચણાનું બીજ અને મકાઈનું બીજ
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો :
$(i)$ એકદળી વનસ્પતિ મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. તેને વરુથિકા / ભૂણાગ્રચોલ કહે છે.
$(ii)$ તુલસીમાં પુષ્પો નિયમિત / અનિયમિત હોય છે.
નીચેનામાંથી કયા છોડ ભુણપોષી બીજ ધરાવે છે ?