નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો : 

$(i)$ એકદળી વનસ્પતિ મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. તેને વરુથિકા / ભૂણાગ્રચોલ કહે છે.

$(ii)$ તુલસીમાં પુષ્પો નિયમિત / અનિયમિત હોય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ વરુથિકા

$(ii)$ અનિયમિત

Similar Questions

બીજાવરણ $+$ ફલાવરણ $=.......$

ફલન પછી બીજ અને ફળમાં કોણ પરિણમે છે ?

નાળિયેરના ખાદ્ય ભાગની દેહધાર્મિક લાક્ષણિકતા $………$

  • [NEET 2017]

 વરુથીકા શું છે? 

તેના બિજમાં ઢાલ આકારનું બિજપત્ર જોવા મળે છે.