નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો :
$(i)$ એકદળી વનસ્પતિ મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. તેને વરુથિકા / ભૂણાગ્રચોલ કહે છે.
$(ii)$ તુલસીમાં પુષ્પો નિયમિત / અનિયમિત હોય છે.
$(i)$ વરુથિકા
$(ii)$ અનિયમિત
બીજાવરણ $+$ ફલાવરણ $=.......$
ફલન પછી બીજ અને ફળમાં કોણ પરિણમે છે ?
નાળિયેરના ખાદ્ય ભાગની દેહધાર્મિક લાક્ષણિકતા $………$
વરુથીકા શું છે?
તેના બિજમાં ઢાલ આકારનું બિજપત્ર જોવા મળે છે.