બે વાયુઓના મિશ્રણની અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા $13R/6$ છે. પ્રથમ વાયુ અને બીજા વાયુના મોલની સંખ્યાનો ગુણોત્તર $1:2$ છે. તો તે વાયુઓ કયા હોઈ શકે?

  • A
    $O_2$ અને $N_2$
  • B
    $He$ અને $Ne$
  • C
    $He$ અને $N_2$
  • D
    $N_2$ અને $He$

Explore More

Similar Questions

$400 \,K$ તાપમાને રહેલા $4$ મોલ આદર્શ એકપરમાણ્વિય વાયુને $700 \,K$ તાપમાને રહેલા $2$ મોલ બીજા આદર્શ એકપરમાણ્વિય વાયુ સાથે મિશ્ર કરવામાં આવે, તો મિશ્રણનું તાપમાન કેટલું થશે?

ત્રણ આદર્શ વાયુઓ જેમના નિરપેક્ષ તાપમાન $T_1, T_2$ અને $T_3$ છે,તેમને મિશ્ર કરવામાં આવે છે. અણુઓના દળ $m_1, m_2$ અને $m_3$ છે અને અણુઓની સંખ્યા અનુક્રમે $n_1, n_2$ અને $n_3$ છે. ઉર્જાનો કોઈ વ્યય થતો નથી તેમ ધારીએ તો,મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે?

$5/3$ જેટલા અચળ દબાણ અને અચળ કદની વિશિષ્ટ ઉષ્માના ગુણોત્તર $\gamma_{A}$ ધરાવતા આદર્શ વાયુ $A$ ના એક ગ્રામ મોલને $\gamma_{B} = 7/5$ ધરાવતા બીજા આદર્શ વાયુ $B$ ના $n$ ગ્રામ મોલ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો મિશ્રણ માટે $\gamma = 19/13$ હોય,તો $n$ નું મૂલ્ય શું હશે?

એક પાત્રમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુઓ દળના $2: 3$ ગુણોત્તરમાં છે. જો વાયુઓના મિશ્રણનું તાપમાન $30^{\circ} C$ હોય,તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુના પ્રતિ અણુ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય? $($હાઇડ્રોજન વાયુનું આણ્વીય દળ $= 2$ અને નાઇટ્રોજન વાયુનું આણ્વીય દળ $= 28)$

બે વાયુઓના મિશ્રણની અચળ કદ પર વિશિષ્ટ ઉષ્મા $\frac{13}{6} R$ છે. પ્રથમ વાયુ અને બીજા વાયુના મોલની સંખ્યાનો ગુણોત્તર $1:2$ છે. તો તે વાયુઓ કયા હોઈ શકે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo