છ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $6$ અને $12$ છે. જો દરેક અવલોકનને $3$ વડે ગુણવામાં આવે,તો પરિણામી અવલોકનોનું નવું વિચરણ કેટલું થાય?

  • A
    $288$
  • B
    $36$
  • C
    $18$
  • D
    $108$

Explore More

Similar Questions

પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનું $S.D.$ (પ્રમાણિત વિચલન) શું છે?

ધારો કે ${x_1}, {x_2}, \ldots, {x_n}$ એ $n$ અવલોકનો છે,અને $\bar x$ તેમનો મધ્યક છે અને ${\sigma ^2}$ તેમનું વિચરણ છે.
વિધાન-$1$: $2{x_1}, 2{x_2}, \ldots, 2{x_n}$ નું વિચરણ $4{\sigma ^2}$ છે.
વિધાન-$2$: $2{x_1}, 2{x_2}, \ldots, 2{x_n}$ નો મધ્યક $4\bar x$ છે.

વિતરણનો મધ્યક $4$ છે. જો તેના વિચરણનો ચલનાંક $58\%$ હોય,તો વિતરણનું પ્રમાણિત વિચલન કેટલું થાય?

જો $\sum_{i=1}^9(x_i-5)=9$ અને $\sum_{i=1}^9(x_i-5)^2=45$ હોય,તો નવ અવલોકનો $x_1, x_2, \ldots, x_9$ નું પ્રમાણિત વિચલન કેટલું થાય?

જો આવૃત્તિ વિતરણનો મધ્યક $28$ હોય,તો તેનું વિચરણ $........$ છે.
વર્ગ $0-10$ $10-20$ $20-30$ $30-40$ $40-50$
આવૃત્તિ $2$ $3$ $x$ $5$ $4$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo