$2 \ kg$ દળ અને $2 \ Ns$ વેગમાન ધરાવતા પદાર્થની ગતિઊર્જા ............. $J$ છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

જો પદાર્થ પાસે ગતિઊર્જા ન હોય,તો તેની પાસે વેગમાન પણ ન હોઈ શકે. શું તમે સહમત છો?

જો કોઈ પદાર્થના વેગમાનમાં $100\%$ નો વધારો કરવામાં આવે,તો તેની ગતિઊર્જામાં થતો ટકાવારી વધારો ............ $\%$ છે.

એક કણ ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં છે. તેના પર અચળ મૂલ્ય અને દિશા ધરાવતું એક બળ લગાડવામાં આવે છે. આકૃતિમાં કણ પર થતું કાર્ય $(W)$ અને કણની ઝડપ $(v)$ વચ્ચેનો આલેખ દર્શાવેલ છે. જો પદાર્થ પર બીજા કોઈ સમક્ષિતિજ બળો લાગતા ન હોય,તો તેનો આલેખ કેવો દેખાય?

જો કોઈ પદાર્થની ગતિઊર્જામાં $22\%$ નો વધારો થાય,તો તેના વેગમાનમાં થતો વધારો ........... $\%$ હશે.

જો કોઈ પદાર્થ પર લાગતું બળ તેની ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય,તો તેની ગતિઊર્જા શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo