જો કોઈ પદાર્થની ગતિઊર્જામાં $22\%$ નો વધારો થાય,તો તેના વેગમાનમાં થતો વધારો ........... $\%$ હશે.

  • A
    $22$
  • B
    $44$
  • C
    $10$
  • D
    $300$

Explore More

Similar Questions

$m_{1}$ અને $m_{2}$ દળ ધરાવતા બે કણોની ગતિઊર્જા સમાન છે. તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

$m$ અને $2m$ દળ ધરાવતા બે પદાર્થોનું વેગમાન સમાન છે. તેમની ગતિઊર્જાઓ $E_1$ અને $E_2$ નો ગુણોત્તર કેટલો થશે?

એક માણસની ગતિઊર્જા તેનાથી અડધું દળ ધરાવતા છોકરાની ગતિઊર્જા કરતાં અડધી છે. જો માણસ તેની ઝડપમાં $1 \ m/s$ નો વધારો કરે,તો તેની ગતિઊર્જા છોકરાની ગતિઊર્જા જેટલી થાય છે. માણસની મૂળ ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

એક $120\, g$ દળ ધરાવતા પદાર્થનો વેગ કોઈ ચોક્કસ ક્ષણે $\vec v = 2\hat i + 5\hat j\, m/s$ છે. તેની ગતિઊર્જા .................. $J$ છે.

સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એક પદાર્થ પર અચળ બળ લગાડીને તેને નિશ્ચિત અંતર સુધી ખસેડવામાં આવે છે. $m$ દળ ધરાવતા પદાર્થની ગતિ ઊર્જા કોના સમપ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo