પૃથ્વીની સપાટીથી ઉપર શિરોલંબ દિશામાં તે બિંદુની ઊંચાઈ કેટલી હશે,જ્યાં ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ સપાટી પરના તેના મૂલ્યના $1\%$ થાય ($,R$ માં)? (પૃથ્વીની ત્રિજ્યા $= R$)

  • A
    $8$
  • B
    $9$
  • C
    $10$
  • D
    $20$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના મૂલ્ય કરતા અડધું છે. જો પૃથ્વીની ત્રિજ્યા $R = 4000 \ mile$ હોય,તો ઊંચાઈ $h$ આશરે ......... $mile$ હશે.

જો પૃથ્વીની ઘનતા $4$ ગણી વધે અને તેની ત્રિજ્યા તેના વર્તમાન મૂલ્ય કરતા અડધી થઈ જાય,તો આપણું વજન

પૃથ્વી પરના કોઈ સ્થાનના ગુરુત્વપ્રવેગ $(g)$ પર અક્ષાંશની શું અસર થાય છે?

બે ગ્રહોના વ્યાસનો ગુણોત્તર $4:1$ છે. તેમની સરેરાશ ઘનતાનો ગુણોત્તર $1:2$ છે. ગ્રહોની સપાટી પર ગુરુત્વાકર્ષણ પ્રવેગનો ગુણોત્તર કેટલો હશે?

પૃથ્વીની ત્રિજ્યા આશરે $6400 \; km$ છે અને મંગળની ત્રિજ્યા $3200 \; km$ છે. પૃથ્વીનું દળ મંગળના દળ કરતાં આશરે $10$ ગણું છે. એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર $200 \; N$ છે. મંગળની સપાટી પર તેનું વજન .......... $N$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo