સંચિત સ્થાનનું કાર્ય નિવસનતંત્રમાં શું છે?

  • A
    કાર્બનનું પ્રમાણ વધારવાનું
  • B
    પોષક દ્રવ્યોની ખામીને પહોંચી વળવાનું
  • C
    જૈવિક ઘટકોનું વિઘટન કરવાનું
  • D
    વિઘટકોનું પ્રમાણ વધારવાનું

Similar Questions

ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ઝુમ ઉછેરની પ્રક્રિયા દરમિયાન જંગલો સળગાવીને સાફ કરવામાં આવે છે અને એક વર્ષ સુધી ફરીથી ઉગાડવા માટે છોડી દેવામાં આવે છે. પરિસ્થિતિ વિજ્ઞાનની ભાષામાં જંગલને ફરી ઉગાડવાની પ્રક્રિયાને તમો કેવી રીતે વર્ણવશો ?

મરૂનિવાસી અનુક્રમણના બે ઉદાહરણ આપો.

આપાત સૌર વિકિરણમાં $PAR$ નો જથ્થો કેટલો હોય છે ?

ખડકો પર પ્રાથમિક અનુક્રમીત સજીવો કયાં?

ઊંડા સમુદ્રમાં ઉષ્ણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે?

  • [NEET 2016]