દ્ધિઅંગી વનસ્પતિઓ (બ્રાયોફાયટા) લાઇકેન અને ફર્ન (ત્રિઅંગી વનસ્પતિઓ) પૈકી કઈ એક શરૂઆતની જાતિ મરનિવાસી અનુક્રમણમાં જોવા મળે છે ?
જાતિઓ કે જે ખાલી જગ્યામાં આક્રમણ કરે તેવી જાતિઓને શરૂઆતની જાતિઓ કહે છે, મરુનિવાસી અનુક્રમણમાં શરૂઆતની જાતિઓ તરીકે સામાન્ય રીતે લાઈકેન હોય છે. ત્યાર બાદ દ્વિઅંગી વનસ્પતિઓ કે જેઓને અનુક્રમણ કરતી ત્રિંઅંગી વનસ્પતિઓ (ઉદા. હંસરાજ) અને કેટલાંક મોટાં વૃક્ષો હોય છે.
લાઈકેન એ લાઈકેન ઍસિડ અને કાર્બનિક ઍસિડ ઉત્પન્ન કરે છે કે જે ખડકની સપાટીને ખરાબ કરે છે અને વૃદ્ધિ માટે જરૂરી
ખનિજો મુક્ત કરે છે. ખરાબ થયેલ ખડકમાં ભૂમિ (માટી)નાં કણો પવન દ્વારા એકઠું કરે છે અને દ્વિઅંગી વનસ્પતિઓ અને ત્રિંઅંગી વનસ્પતિઓ (ફર્ન-હંસરાજ) માટે સપાટી પૂરી પાડે છે.
જાતિઓનું નવા વિસ્તારમાં સફળતાપૂર્વક સ્થાપન કહેવાય છે.
નીચેનામાંથી કઈ જોડ અવસાદી પ્રકારની જીવ ભૂરાસાયણિક ચક્ર છે?
કુલ સૌર વિકિરણમાં કેટલા પ્રમાણમાં $PAR$ પ્રાપ્ત થાય છે?
નીચેનામાંથી કેટલી ક્રિયાઓ વાતાવરણમાં $CO _2$ ની મુક્તિ કરાવે છે? લાકડાં સળગાવવાં, જંગલની આગ, પ્રકાશસંશ્લેષણ, અશ્મિબળતણનું દહન,કાર્બનિક દ્રવ્યોનું દહન,જવાળામુખીની ક્રિયાવિઘિ
નીચેના પૈકી કયું લાક્ષણિક લક્ષણ કૃષિભૂમિ નિવસનતંત્રનું હોય