દ્ધિઅંગી વનસ્પતિઓ (બ્રાયોફાયટા) લાઇકેન અને ફર્ન (ત્રિઅંગી વનસ્પતિઓ) પૈકી કઈ એક શરૂઆતની જાતિ મરનિવાસી અનુક્રમણમાં જોવા મળે છે ?
જાતિઓ કે જે ખાલી જગ્યામાં આક્રમણ કરે તેવી જાતિઓને શરૂઆતની જાતિઓ કહે છે, મરુનિવાસી અનુક્રમણમાં શરૂઆતની જાતિઓ તરીકે સામાન્ય રીતે લાઈકેન હોય છે. ત્યાર બાદ દ્વિઅંગી વનસ્પતિઓ કે જેઓને અનુક્રમણ કરતી ત્રિંઅંગી વનસ્પતિઓ (ઉદા. હંસરાજ) અને કેટલાંક મોટાં વૃક્ષો હોય છે.
લાઈકેન એ લાઈકેન ઍસિડ અને કાર્બનિક ઍસિડ ઉત્પન્ન કરે છે કે જે ખડકની સપાટીને ખરાબ કરે છે અને વૃદ્ધિ માટે જરૂરી
ખનિજો મુક્ત કરે છે. ખરાબ થયેલ ખડકમાં ભૂમિ (માટી)નાં કણો પવન દ્વારા એકઠું કરે છે અને દ્વિઅંગી વનસ્પતિઓ અને ત્રિંઅંગી વનસ્પતિઓ (ફર્ન-હંસરાજ) માટે સપાટી પૂરી પાડે છે.
કયું નિવસનતંત્ર વધુ સ્થાયી હોય છે?
કોઈ પણ સમયે, કોઈ એક વિસ્તારમાં, કોઈ એક પોષકસ્તરે સજીવ દ્રવ્યના જથ્થાને ....... કહે છે.
કયું પોષક ચક્ર એ અવસાદી ચક્ર છે?
નીચેનામાંથી અસંગત જોડ કઈ છે?
જો ઉત્પાદકોના સ્તરે $20\,J$ જેટલી ઊર્જાનો સંગ્રહ થયો હોય તો આપેલ આહારશૃંખલામાં મોરમાં કેટલી ઊર્જા પ્રાપ્ત થાય ?
વનસ્પતિ $\to$ ઉંદર $\to$ સાપ $\to$ મોર