ઊર્જા પ્રવાહ......... જોવા મળે છે એટલે કે, સુર્યમાંથી ઉત્પાદકોમાંઅને તેમાંથી ઉપભોગીઓમાં.

  • A

    ચક્રિય

  • B

    દ્વિદિશીય

  • C

    એકદિશીય

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

આપેલ કોલમ - $I$ અને કોલમ - $II$ ને યોગ્ય રીત જોડો

કોલમ - $I$ કોલમ - $II$
$(i)$ અવસાદી ચક્ર $(P)$ પ્રાથમિક ઉપભોકતા
$(ii)$ વાયુ ચક્ર $(Q)$ કાર્બન
$(iii)$ તૃણાહારી $(R)$ તૃતીયક ઉપભોગી
$(iv)$ ઉચ્ચ માંસાહારી $(S)$ સલ્ફર

અનુક્રમણ દરમિયાન જાતિઓની ભિન્નતા, સજીવોની સંખ્યા અને જૈવભારમાં $............$ થાય છે.

મહાસાગરોની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા ............ છે.

આપેલ આકૃતિએ નીચેનામાંથી કયું ચક્ર સૂચવે છે?

કયા નિવસનતંત્રમાં સૌથી વધુ જેવભાર હોય છે?

  • [NEET 2017]