ઊર્જા પ્રવાહ......... જોવા મળે છે એટલે કે, સુર્યમાંથી ઉત્પાદકોમાંઅને તેમાંથી ઉપભોગીઓમાં.
ચક્રિય
દ્વિદિશીય
એકદિશીય
$A$ અને $B$ બંને
આપેલ કોલમ - $I$ અને કોલમ - $II$ ને યોગ્ય રીત જોડો
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(i)$ અવસાદી ચક્ર | $(P)$ પ્રાથમિક ઉપભોકતા |
$(ii)$ વાયુ ચક્ર | $(Q)$ કાર્બન |
$(iii)$ તૃણાહારી | $(R)$ તૃતીયક ઉપભોગી |
$(iv)$ ઉચ્ચ માંસાહારી | $(S)$ સલ્ફર |
અનુક્રમણ દરમિયાન જાતિઓની ભિન્નતા, સજીવોની સંખ્યા અને જૈવભારમાં $............$ થાય છે.
મહાસાગરોની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા ............ છે.
આપેલ આકૃતિએ નીચેનામાંથી કયું ચક્ર સૂચવે છે?
કયા નિવસનતંત્રમાં સૌથી વધુ જેવભાર હોય છે?