આપેલ રચનાને યોગ્ય રીતે જોડો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(i)$ ઉત્પાદકો | $(P)$ પ્રાથમિક ઉપભોગી |
$(ii)$ તૃણાહારી | $(Q)$ વાસ્તવિક ઉત્પાદકતા |
$(iii)$ માંસાહારી | $(R)$ પ્રાથમિક પોષક સ્તર |
$(iv)$ ઉચ્ચકક્ષાનાં માંસાહારી | $(S)$ દ્વિતીયક ઉત્પાદકતા |
નીચેનામાંથી ખોટું વિધાન કયુ છે?
જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.
$...............$ થી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરુઆત થાય છે.
દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -