નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.
નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે અને $4$ કે $5$ કરતાં વધારે હોતા નથી. કારણ કે શક્તિનો પ્રવાહ ક્રમિક પોપકસ્તરે ધટતો જાય છે અને ક્રમિક પોધકસ્તરરે $10 \%$ શક્તિ એક પોષકસ્તરથી ત્યાર પછીના ક્રમિક સ્તર રૂપાંતર પામે છે.
આથી શ્વસન અને જીન જીવવવા માટે જૈવિક ક્રિયાઓમાં બાકીની શક્તિ વપરાય છે. જો પોષકસ્તરોની સંખ્યા વધુ હોય તો બાકી રહેલ શક્તિ ઘટતી જાય છે અને એટલી હદ સુધી ઘટતી જૂય છે કે જેથી બીજા પોપકસ્તરે શક્તિના પ્રવાહના સ્વરૂપે આધાર આપી શકતા નથી. આથી આહારશૃંખલા પોપકસ્તર સુધી મર્યાદિત રહે છે.
ઉદાહરણ :
ઉપભોકતાઓ દ્વારા નવા કાબાનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.
કેટલા વિધાનો સાચા છે ?
$(1)$ $GFC$ માં પોષકસ્તરો અમર્યાદિત છે.
$(2)$ દરેક પોષકસ્તરનાં સજીવો ઊર્જા પ્રાપ્તિ માટે પોતાનાથી નીચેના પોષકસ્તર પર આધાર રાખે છે.
$(3)$ વનસ્પતિ $PAR$ નો $2 -10\%$ ભાગ જ ઉપયોગ કરે છે.
$(4)$ સીધી કે આડકતરી રીતે બધા જ સજીવો પોતાનાં ખોરાકનોઆધાર ઉત્પાદકો પર રાખે છે.
યોગ્ય જોડી ગોઠવો.
પોષકસ્તર |
ઉદાહરણો |
$A$. પ્રાથમિક |
$a$. મનુષ્ય |
$B$. દ્વિતીયક |
$b$. વરૂ |
$C$. તૃતીયક |
$c$. ગાય |
$D$. ચતુર્થક |
$d$. વનસ્પતિ પ્લવકો |
યોગ્ય જોડકા જણાવો.