પહેલા નિર્માણ પામતી પ્રાથમીક અન્નવાહકને...$A$...અને બાદમાં બનતી પ્રાથમીક અન્નવાહકને...$B$...કહે છે.

  • A

    $A$-આદીદારૂ, $B$-અનુદારૂ

  • B

    $A$-આદી અન્નવાહક, $B$-ચાલની નલીકા કોષ

  • C

    $A$-અનુ અન્નવાહક, $B$-ચાલની નલીકા કોષ

  • D

    $A$-આદિ અન્નવાહક, $B$-અનુ અન્નવાહક

Similar Questions

પોષકતત્વોના વહન માટે ચાલનીનલિકા આદર્શ છે, કારણ કે

દઢોતક પેશી....

પ્રકાંડ અને મૂળ વચ્ચેનો સામાન્ય તફાવત એ છે કે પ્રકાંડમાં આવેલ જલવાહક ......હોય છે.

આપેલ રચનાનું સ્થાન જણાવો.

નીચે આપેલ પેશી માટે અસંગત વિકલ્પ પસંદ કરો.