એસિડ $H_2A$ ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંક અનુક્રમે $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે. તો એસિડનો કુલ વિયોજન અચળાંક.....
$0.2 \times 10^5$
$5.0 \times 10^{-5}$
$5.0 \times 10^{15}$
$5.0 \times 10^{-15}$
$N{H_4}OH$ નો ${K_b} = 1.8 \times {10^{ - 5}}$ છે. $0.15$ મોલ $N{H_4}OH$ અને $0.25$ મોલ $N{H_4}OH$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો.
જો $100\, ml. pH = 3$ અને $400 \,ml. pH = 3$ ને મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની $pH$ = ?
એસિડની પ્રબળતાને અસરકર્તા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.
$0.1 \,N \,CH_3COOH$ નો વિયોજન ક્રમ (વિયોજન અચળાંક $= 1 \times 10^{-5}$)
નિર્બળ ઍસિડ $HA$ માં $K_a$ નું મૂલ્ય $1.00 \times 10^{-5}$ છે.જો આ એસિડના $0.100$ મોલ એક લિટર પાણીમાં ઓગળવામાં આવે છે, તો સંતુલન પર વિયોજન એસિડની ટકાવારી ..... $\%$ ની નજીક છે.