એક નિર્બળ એસિડ,$HA$ નો $K_a$ $1.00 \times 10^{-5}$ છે. જો આ એસિડના $0.100 \ mol$ ને એક લિટર પાણીમાં ઓગાળવામાં આવે,તો સંતુલન સમયે વિયોજિત થયેલા એસિડની ટકાવારી આશરે $...\%$ હશે.

  • A
    $1$
  • B
    $99.9$
  • C
    $0.1$
  • D
    $99$

Explore More

Similar Questions

$0.02 \ M$ $ClCH_2COOH$ નો $pH$ ગણો. તેનો $K_a = 1.36 \times 10^{-3}$ આપેલ છે,તો તેનો $pK_b$ ગણો.

$0.01 \ M$ નિર્બળ એસિડ $HX$ $(K_{a}=4 \times 10^{-10})$ નો $pH$ $5$ છે. હવે એસિડના દ્રાવણને પાણી સાથે મંદ કરવામાં આવે છે જેથી દ્રાવણનો $pH$ $6$ થાય છે. મંદ કરેલા નિર્બળ એસિડની નવી સાંદ્રતા $x \times 10^{-4} \ M$ છે. $x$ નું મૂલ્ય $...........$ (નજીકનો પૂર્ણાંક) છે.

$298 \ K$ તાપમાને,એસિટિક એસિડનું $0.1 \ M$ દ્રાવણ $1.34 \ \%$ આયનીકૃત થાય છે. એસિટિક એસિડનો વિયોજન અચળાંક કેટલો છે?

$HF$ નું $0.1 \ M$ દ્રાવણ $1 \%$ આયનીકરણ પામે છે. તેનો $K_a$ કેટલો હશે?

સંતુલન સમયે એસિટિક એસિડનું $pH$ શું હશે,જો એસિટિક એસિડની સાંદ્રતા $0.1 \ M$ હોય અને તે સંતુલન સમયે $30 \%$ વિયોજિત થાય છે? $(\log 3=0.47)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo