રંગસૂત્રોના ચાર-સૂત્રીય તબક્કે વ્યતિકરણ (crossing over) થાય છે,બે-સૂત્રીય તબક્કે નહીં,તેનો પુરાવો શેના દ્વારા મળે છે?

  • A
    Neurospora માં એસ્કોસ્પોરની $2 : 2 : 2 : 2$ ગોઠવણી
  • B
    Neurospora માં એસ્કોસ્પોરની $4 : 4$ ગોઠવણી
  • C
    મકાઈમાં અર્ધીકરણનો અભ્યાસ
  • D
    Drosophila માં રંગસૂત્રોના લિંકેજ મેપનો અભ્યાસ

Explore More

Similar Questions

ડ્રોસોફિલામાં માદામાં વ્યતિકરણ (crossing over) થાય છે પરંતુ નરમાં થતું નથી. જનીન $A$ અને $B$ રંગસૂત્ર પર $10 \ cM$ ના અંતરે આવેલા છે. માદા ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે અને નર ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે. તો માદા અને નર ડ્રોસોફિલા દ્વારા અનુક્રમે કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે?

Difficult
View Solution

ફળમાખી $Drosophila$ માં બે જનીનો $A$ અને $B$ ના મુક્ત વિશ્લેષણનો અભાવ નીચેનામાંથી કોના કારણે જોવા મળે છે?

હાઈબ્રીડ (સંકર જાત) ન બનવાનું કારણ શું છે?

મેન્ડલ વારસાના સિદ્ધાંતો શોધવામાં સફળ રહ્યા કારણ કે:

લેથાઈરસ ઓડોરેટસ (સ્વીટ પી) માં કરવામાં આવેલા સંલગ્નતા અને પુનઃસંયોજનના પ્રયોગમાં મળેલ સ્વરૂપ પ્રકારનું પ્રમાણ કેટલું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo