લેથાઈરસ ઓડોરેટસમાં કરવામાં આવેલ સંલગ્નતા અને પુનઃ સંયોજનનાં પ્રયોગમાં મળેલ પ્રાપ્ત પ્રમાણ કેટલું હતું?
$9:3:3:1$
$11:7:7:1$
$1:1:1:1$
$1:2:1$
મનુષ્યમાં આલ્બીનીઝમ પ્રચ્છન્ન જનીન '$a$' દ્વારા નિયંત્રિત થાય છે. જો બંને માતાપિતા આલ્બીનિઝમ માટે વાહક $(Aa)$ તરીકે જાણીતા હોય, તો ચારનાં કુટુંબમાં $1$ સામાન્ય અને અને $3$ આલ્બીનોની શક્યતા કેટલી છે?
દ્વિકિય સજીવમાં અર્ધીકરણ દરમિયાન મલ્ટીવેલેન્ટનું નિર્માણ ....... ને કારણે છે.
સહલગ્નતા અને પુનઃસંયોજનનો પ્રથમ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?
સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ........
સહપ્રભાવિતા દર્શાવતા જનીનમાં .....હોય છે.