ના કારણે ફળમાખી ડ્રોસોફિલામાં બે જનીનો $A$ અને $B$ ના મુક્ત વિશ્લેષણનો અભાવ જોવા મળે છે.
વિયોજન
પુનઃસંયોજન
સંલગ્નતા
વ્યતિકરણ
ત્રણ જનીનો $a, b, c$ છે. $a$ અને $b$ વચ્ચે વ્યતિકરણ $20\%$ છે. $b$ અને $c$ વચ્ચે $28\%$ અને $a$ અને $c$ $8\%$ ટકા છે. તો રંગસૂત્ર પર જનીનોની ગોઠવણી કઇ પ્રકારે હોઇ શકે.
જનીનવિધાના અભ્યાસમાં મોર્ગન અને સ્ટુઅર્ટના ફાળાની વિસ્તૃત ચર્ચા કરો.
રંગસૂત્ર પર જનીનોના ભૌતિક સંગઠન માટે મોર્ગને શબ્દ............... સૂચવ્યો અને અપૈતૃક જનીન સંયોજનના ઉદ્ભવ માટે.................શબ્દ દર્શાવ્યો.
જો જનીન $a$ અને $c$ વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ $5 \%$ છે, $b$ અને $c$ વચ્ચે $15\%$, $b$ અને $d$ વચ્ચે $9\%$, $a$ અને $b$ વચ્ચે $20\%$, $c$ અને $d$ વચ્ચે $24 \%$ અને $a$ અને $d$ વચ્ચે $29 \%$ છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .
મોર્ગન તથા તેનાં સમૂહનાં વૈજ્ઞાનિકોએ જોયું કે જ્યારે જનીનનો સમૂહ, સમાન રંગસૂત્ર પર આવેલ હોય ત્યારે કેટલાંક જનીનો ખૂબ જ મજબૂતાઈથી સંલગ્નત થઈ અને.... દર્શાવે છે.