સામાન્ય રીતે એધાવલય
બહાર કરતાં અંદર તરફ વધુ સક્રીય હોય છે.
અંદર કરતાં બહાર તરફ વધારે સક્રીય હોય છે.
બંને તરફ સમાન ક્રિયાશીલતા
બંને તરફ સમાન નિષ્ક્રીયતા
આપેલ નોંધમાં દર્શાવેલ $'a'$ થી $’d’$ ઘટકો વાંચો અને પ્રકાંડમાં બહારથી અંદરની બાજુએ આવેલ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
$(a)$ દ્વિતીયક બાહ્યક $(b)$ ઘરડા પ્રકાંડ
$(c)$ દ્વિતીય અન્નવાહક $(d)$ ત્વક્ષા
ખોટું વાકય શોધો:
.......માંથી ઉપત્વચા ઉદ્દભવે છે.
જે પ્રકાંડ બાહ્યવલ્કથી ઘેરાયેલ હોય અને પર્ણરંધ્ર ગેરહાજર હોય તો તેમાં વાયુઓની આપ-લે શેના દ્વારા થાય?
નીચે પૈકી કઈ રીતે રસ કાષ્ઠએ સખત કાષ્ઠમાં રૂપાંતર પામશે?