જે પ્રકાંડ બાહ્યવલ્કથી ઘેરાયેલ હોય અને પર્ણરંધ્ર ગેરહાજર હોય તો તેમાં વાયુઓની આપ-લે શેના દ્વારા થાય?
યાંત્રીક કોષો
વાતછિદ્રો
ન્યુમેટોફોર્સ
પ્રકાંડરોમ
દ્વિતીય વૃદ્ધિ એટલે શું ? તેના પ્રકારો કયા કયા છે ?
વનસ્પતિમાં વાર્ષિક વલયો શું દર્શાવે છે?
મધ્યકાષ્ઠ માટે અસંગત છે.
સામાન્ય રીતે એધાવલય
વાહીપુલીય એધા ………. ઉત્પન્ન કરે છે.