જે પ્રકાંડ બાહ્યવલ્કથી ઘેરાયેલ હોય અને પર્ણરંધ્ર ગેરહાજર હોય તો તેમાં વાયુઓની આપ-લે શેના દ્વારા થાય?

  • A

    યાંત્રીક કોષો

  • B

    વાતછિદ્રો 

  • C

    ન્યુમેટોફોર્સ 

  • D

    પ્રકાંડરોમ 

Similar Questions

દ્વિતીય વૃદ્ધિ એટલે શું ? તેના પ્રકારો કયા કયા છે ?

વનસ્પતિમાં વાર્ષિક વલયો શું દર્શાવે છે?

મધ્યકાષ્ઠ માટે અસંગત છે.

સામાન્ય રીતે એધાવલય 

વાહીપુલીય એધા ………. ઉત્પન્ન કરે છે.

  • [AIPMT 1990]