જો આકર્ષી ગુરુત્વાકર્ષી બળ બદલાયને ઘનમૂળના વ્યસ્ત પ્રમાણનો નિયમ બની જાય ($F \propto {1\over r^3}$) પરંતુ કેન્દ્રનું બળ સમાન રહે તો ?
કેપ્લરના ક્ષેત્રફળના નિયમનું પાલન થાય
કેપ્લરના આવર્તકાળના નિયમનું પાલન થાય
(A) અને (B) બંનેનું પાલન થાય
(A) અને (B) બંનેમાથી એકપણ નિયમનું પાલન થાય નહી
નીચેનામથી કયો કેપ્લરનો નિયમ છે ?
એક ગ્રહ દીર્ઘવૃતિય કક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે. જો $T, V, E$ અને $L$ તેની ગતિ ઊર્જા, ગુરુત્વ સ્થિતિઊર્જા, કુલ ઊર્જા અને કોણીય વેગમાન દર્શાવે છે, નીચે પૈકી શું સાચું થાય?
ગુરુ ગ્રહનો કક્ષીય વેગ ...
એક ગ્રહની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં બમણી હોય તો ગ્રહનો આવર્તકાળ ........ વર્ષ થાય .
કયા વૈજ્ઞાનીકે સૌપ્રથમ સૂચવ્યું હતું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે .