ધારો કે $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા પદાર્થને $A$ બિંદુથી ઢળતા સમતલ પર સરક્યા વિના ગબડવા દેવામાં આવે છે. સમતલ પર નીચે તરફ પદાર્થનો પ્રવેગ શું હશે? (જ્યાં $\beta = 1 + \frac{I}{MR^2}$)

  • A
    $g \sin \theta$
  • B
    $g$
  • C
    $\beta g \sin \theta$
  • D
    $\frac{g \sin \theta}{\beta}$

Explore More

Similar Questions

ઢળતા પાટિયા પર ગબડતા પદાર્થનો પ્રવેગ શેના પર આધાર રાખતો નથી?

જો એક ગોળો ગબડી રહ્યો હોય,તો તેની ચાકગતિ ઉર્જા અને કુલ ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

એક પાતળો પોલો નળાકાર બંને છેડેથી ખુલ્લો છે.
$(i)$ તે પરિભ્રમણ વગર સરકે છે.
(ii) તે સરક્યા વગર ગબડે છે.
જો બંને કિસ્સામાં ઝડપ સમાન હોય,તો ગતિઊર્જાઓનો ગુણોત્તર કેટલો થાય?

એક નક્કર ગોળો $30^{\circ}$ ના ઢળતા સમતલ પર લપસ્યા વિના નીચે ગબડે છે. જો $g = 10\,m/s^2$ હોય,તો ગબડતા ગોળાનો પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા નળાકાર પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર પર તેની અક્ષને લંબરૂપે એક સમક્ષિતિજ બળ $F$ લગાડવામાં આવે છે. પદાર્થ અને જમીન વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ છે. પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ $a$ છે. ગુરુત્વપ્રવેગ $g$ છે. જો પદાર્થ સરક્યા વિના ગબડતો હોય,તો નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(A)$ સમાન $F$ માટે,$a$ નું મૂલ્ય નળાકાર નક્કર છે કે પોલો તેના પર આધાર રાખતું નથી
$(B)$ નક્કર નળાકાર માટે,$a$ નું મહત્તમ શક્ય મૂલ્ય $2 \mu g$ છે
$(C)$ જમીન દ્વારા પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ હંમેશા $\mu m g$ હોય છે
$(D)$ પાતળી દીવાલવાળા પોલા નળાકાર માટે,$a = \frac{F}{2m}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo