દાક્તરી ગર્ભનિકાલ કે પ્રેરિત ગર્ભપાત $\rm {(MTP)}$ માં સખત ધારાધોરણ જાળવવામાં આવે છે. બે કારણો જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દાક્તરી ગર્ભનિકાલ કે પ્રેરિત ગર્ભપાત $(MTP)$માં સખત ધારાધોરણ નીચેના બે કારણોને લીધે જાળવવામાં આવે છે :

$(a)$ ન જોઈતી ગર્ભાવસ્થાથી છૂટકારો મેળવવા $(b)$ જ્યારે ગંભીર ખોડખાંપણ કે ન સુધરી શકે તેવા રોગોથી ગર્ભ પીડાતો હોય અથવા જ્યારે સતત ગર્ભાવસ્થા કે જે માતા અને ગર્ભ બંનેને જીવલેણ કે હાનિકારક હોય ત્યારે તે જરૂરી બને છે.

Similar Questions

પ્રેરિત ગર્ભપાત વિશે માહિતી આપો. 

નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A$ : લિંગ નિશ્ચયન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે.

કારકા $R$ : ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]

દર વર્ષે વિશ્વમાં લગભગ કેટલા $MTP$ થાય છે?

પ્રેરિત ગર્ભપાત એટલે...

જાતિ-પરીક્ષણ માટે એગ્નિઓસેન્ટેસિસ આપણા દેશમાં પ્રતિબંધિત છે. શું આ પ્રતિબંધ જરૂરી છે? ટિપ્પણી કરો.