દાક્તરી ગર્ભનિકાલ કે પ્રેરિત ગર્ભપાત $\rm {(MTP)}$ માં સખત ધારાધોરણ જાળવવામાં આવે છે. બે કારણો જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દાક્તરી ગર્ભનિકાલ કે પ્રેરિત ગર્ભપાત $(MTP)$માં સખત ધારાધોરણ નીચેના બે કારણોને લીધે જાળવવામાં આવે છે :

$(a)$ ન જોઈતી ગર્ભાવસ્થાથી છૂટકારો મેળવવા $(b)$ જ્યારે ગંભીર ખોડખાંપણ કે ન સુધરી શકે તેવા રોગોથી ગર્ભ પીડાતો હોય અથવા જ્યારે સતત ગર્ભાવસ્થા કે જે માતા અને ગર્ભ બંનેને જીવલેણ કે હાનિકારક હોય ત્યારે તે જરૂરી બને છે.

Similar Questions

$\rm {MTP}$ ના લાભ - ગેરલાભ દર્શાવો. 

$MTP$,

આપણા દેશમાં એમ્નિઓસેન્ટેસીસ - જાતીય પરીક્ષણ ઉપર પ્રતિબંધને તમે યોગ્ય માનો છો ? કારણ આપો. 

કેટલા સમયગાળા સુધીમાં $MTP$ કરાવાય તો તે સુરક્ષીત હોય?

કયાં કારણોસર $MTP$ યોગ્ય છે?