દાક્તરી ગર્ભનિકાલ $(MTP)$ ને ક્યાં સુધી સલામત ગણવામાં આવે છે? .

  • [AIPMT 2011]
  • A

    આઠ અઠવાડિયાં

  • B

    બાર અઠવાડિયાં

  • C

    અઢાર અઠવાડિયાં

  • D

    છ અઠવાડિયાં

Similar Questions

દાક્તરી ગર્ભનિકાલ કે પ્રેરિત ગર્ભપાત $\rm {(MTP)}$ માં સખત ધારાધોરણ જાળવવામાં આવે છે. બે કારણો જણાવો. 

નીચેનામાંથી કઈ પધ્ધતીને માદા ભ્રૂણહત્યા માટે જવાબદાર ઠેરવી શકાય?

$MTP$ એટલે શું?

$\rm {MTP}$ માટેનાં કાયદાકીય ધારાધોરણોની ચર્ચા કરો.

$MTP$ નું પૂર્ણ નામ.........