દાક્તરી ગર્ભનિકાલ $(MTP)$ ને ક્યાં સુધી સલામત ગણવામાં આવે છે? .
આઠ અઠવાડિયાં
બાર અઠવાડિયાં
અઢાર અઠવાડિયાં
છ અઠવાડિયાં
દાક્તરી ગર્ભનિકાલ કે પ્રેરિત ગર્ભપાત $\rm {(MTP)}$ માં સખત ધારાધોરણ જાળવવામાં આવે છે. બે કારણો જણાવો.
નીચેનામાંથી કઈ પધ્ધતીને માદા ભ્રૂણહત્યા માટે જવાબદાર ઠેરવી શકાય?
$MTP$ એટલે શું?
$\rm {MTP}$ માટેનાં કાયદાકીય ધારાધોરણોની ચર્ચા કરો.
$MTP$ નું પૂર્ણ નામ.........