દાક્તરી ગર્ભનિકાલ $(MTP)$ ને ક્યાં સુધી સલામત ગણવામાં આવે છે? .

  • [AIPMT 2011]
  • A

    આઠ અઠવાડિયાં

  • B

    બાર અઠવાડિયાં

  • C

    અઢાર અઠવાડિયાં

  • D

    છ અઠવાડિયાં

Similar Questions

નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A$ : લિંગ નિશ્ચયન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે.

કારકા $R$ : ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]

પ્રેરિત ગર્ભપાત એટલે...

કેટલા સમયગાળા સુધીમાં $MTP$ કરાવાય તો તે સુરક્ષીત હોય?

દાક્તરી ગર્ભનિકાલ કે પ્રેરિત ગર્ભપાત $\rm {(MTP)}$ માં સખત ધારાધોરણ જાળવવામાં આવે છે. બે કારણો જણાવો. 

જાતિ-પરીક્ષણ માટે એગ્નિઓસેન્ટેસિસ આપણા દેશમાં પ્રતિબંધિત છે. શું આ પ્રતિબંધ જરૂરી છે? ટિપ્પણી કરો.