કિરણ પુષ્પકોને આ હોય છે:

  • [NEET 2020]
  • A

    ઊર્ધ્વસ્થ બીજાશય

  • B

    અધ:સ્થ બીજાશય

  • C

    અધોજાયી બીજાય

  • D

    અર્ધ અધઃસ્થ બીજાશય

Similar Questions

ઉપરીજાયી પુષ્પ માટે અસંગત છે.

સૂર્યમુખીમાં જોવા મળતો જરાયુવિન્યાસ

 અયોગ્ય નિવેદન પસંદ કરો. 

પરિજાયી પુષ્પ ધરાવતી વનસ્પતિનું સાચું જૂથ શોધો.

આપેલા ઉદાહરણમાંથી કેટલી વનસ્પતિ અધોજાયી પુષ્પધરાવે છે. - જરદાળુ, ગુલાબ, આલુ, જામફળ, કાકડી, રાય, જાસુદ અને રીંગણ