સૂર્યમુખીમાં જોવા મળતો જરાયુવિન્યાસ

  • A

    મૂકત કેન્દ્રસ્થ

  • B

    અક્ષવર્તી

  • C

    ધારાવર્તી

  • D

    તલસ્થ

Similar Questions

પુષ્પમાં નીચેનામાંથી કયા આવશ્યક ચક્ર છે ?

 વજપત્રો અથવા દલપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીના પ્રકારને કલિકાન્તરવિન્યાસ કહે છે. લાક્ષણિક પચાવવી પુષ્પમાં શકય એટલા કલિકાન્તરવિન્યાસની આકૃતિ દોરો.

પરિપુષ્પ એટલે....

લાક્ષણિક પુષ્પના ભાગો વર્ણવો.

અસંગત દુર કરો.