સૂર્યમુખીમાં જોવા મળતો જરાયુવિન્યાસ
મૂકત કેન્દ્રસ્થ
અક્ષવર્તી
ધારાવર્તી
તલસ્થ
પુષ્પમાં નીચેનામાંથી કયા આવશ્યક ચક્ર છે ?
વજપત્રો અથવા દલપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીના પ્રકારને કલિકાન્તરવિન્યાસ કહે છે. લાક્ષણિક પચાવવી પુષ્પમાં શકય એટલા કલિકાન્તરવિન્યાસની આકૃતિ દોરો.
પરિપુષ્પ એટલે....
લાક્ષણિક પુષ્પના ભાગો વર્ણવો.
અસંગત દુર કરો.