ફલન વગર બીજ ઉત્પાદનને શું કહેવાય છે.
અફલન
અફલિતજનન
અસંયોગીજનન
અયુગ્મન
ફલન થયા વગર માદા જન્યુ / અંડકોષમાંથી સજીવના વિકાસને શું કહે છે? .
કેટલીક વનસ્પતિઓમાં, માદા જન્યુજનક એ ફલન પામ્યા વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. આ ઘટનાને આ કહેવાય છે :
બહુભ્રૂણીય પ્રદેહ એ ...... જાતિમાં જોવા મળે છે.
કેટલા વિધાનો સાચા છે?
-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.
- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.
- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.
ફલન વગર ફળનું નિર્માણ $- P$
ફલન વગર બીજનું નિર્માણ - $Q$
$- P$ અને $Q$ શું છે?
$\quad\quad P\quad\quad \quad Q$