અસંયોગીજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ફલન વગર ફળ નિર્માણ
ફલન વગર બીજનું નિર્માણ
ફલન વગર બીજાંડનું નિર્માણ
ફલન વગર ફલાવરણનું નિર્માણ
અસંયોગીજનનો પ્રકાર, કે જે અપસ્થાનિક ભ્રૂણતા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ભ્રૂણ વિકાસમાંથી સીધો નિર્માણ પામે છે.
સંકર જાતોની ખેતી એ.........
અસંયોગીજનન એટલે શું ? તેનું મહત્ત્વ જણાવો.
ફલન થયા વગર માદા જન્યુ / અંડકોષમાંથી સજીવના વિકાસને શું કહે છે? .
જ્યારે બીજાણુજનકના વાનસ્પતિક કોષો ભ્રૂણમાં નિર્માણ પામે, ત્યારે તેને ..... કહેવાય છે.