અસંયોગીજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    ફલન વગર ફળ નિર્માણ

  • B

    ફલન વગર બીજનું નિર્માણ

  • C

    ફલન વગર બીજાંડનું નિર્માણ

  • D

    ફલન વગર ફલાવરણનું નિર્માણ

Similar Questions

અસંયોગીજનનો પ્રકાર, કે જે અપસ્થાનિક ભ્રૂણતા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ભ્રૂણ વિકાસમાંથી સીધો નિર્માણ પામે છે.

સંકર જાતોની ખેતી એ.........

અસંયોગીજનન એટલે શું ? તેનું મહત્ત્વ જણાવો.

ફલન થયા વગર માદા જન્યુ / અંડકોષમાંથી સજીવના વિકાસને શું કહે છે? .

  • [AIPMT 1989]

જ્યારે બીજાણુજનકના વાનસ્પતિક કોષો ભ્રૂણમાં નિર્માણ પામે, ત્યારે તેને ..... કહેવાય છે.