કઈ વનસ્પતિની ઘણી જાતોમાં બહુભ્રૂણતા જોવા મળે છે?

  • A

    તરબુચ

  • B

    જામફળ

  • C

    મકાઈ

  • D

    લીંબુ

Similar Questions

નીચેનામાંથી શેમાં અસંયોગીજનન જોવા મળે છે?

જો કોઈ વ્યક્તિ વૃદ્ધિ નિયામકોનો ઉપયોગ કરી શા માટે અસંયોગીજનન પ્રેરિત કરે છે -તો આ પ્રેરિત અસંયોગીજનન માટે તમે કયું ફળ પસંદ કરશો? શા માટે?

ખોટું વિધાન ઓળખો.

કેટલા વિધાનો સાચા છે?

-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.

- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.

- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.

અસંયોગીજનન દ્વારા ઉત્પન્ન થયેલ બીજ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.