આજના વિશ્વમાં વાઘનો શિકાર એ સળગતી સમસ્યા છે. વાઘ જેનું અભિન્ન અંગ છે તે નિવસન તંત્રની કામગીરી પર આ પ્રવૃતિનો શું પ્રભાવ પડશે?
આહારશૃંખલામાં વાઘ અગત્યનો ભાગ ભજવે છે અને પરિસ્થિતિવિદ્યાની સ્થિરતા જાળવવામાં મદદ કરે છે. માંસાહારી તરીકે તે તૃણાહારી પ્રાણીઓની અનિયંત્રિત વૃદ્ધિ ઉપર તે તપાસ રાખે છે. માંદા અને જૂના પ્રાણીઓને વસ્તીમાંથી દૂર કરે છે. જંગલની તંદુરસ્તી ઉપર સૂચક તરીકે ભાગ ભજવે છે.
વાઘને બચાવવાનો અર્થ એ છે કે આપણે જંગલને બચાવીએ છીએ. વાઘ આહારશૃંખલાનો ઉચ્ય કક્ષાનો માંસાહારી) જ્યાં વૃક્ષો કે તૃણાહારી પ્રાણીઓ હોય તેવાં સ્થળોએ તે રહી શકતો નથી. તે શિકાર કરે છે, અદશ્ય થઈ ગયું છે અને બદલામાં બધા માટે સુરક્ષિત ખોરાક અને પાણી રાખે છે.
પરાકાષ્ઠા સમાજ આખરે શેની ઉપર આધાર રાખે છે?
યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$. સંભાવ્ય વૃદ્ધિ | $I$. અમર્યાદિત સ્લોત પ્રાપ્યતાની સ્થિતિ |
$B$. ચરઘાતાંકીય વૃદ્ધિ | $II$.મર્યાદિત સ્રોત પ્રાપ્યતાની સ્થિતિ |
$C$. વિસ્તારિત વયના પિરામિડ | $III$.પ્રજનન વય અને પ્રજનન વય પછીની ઉંમર જૂથના સજીવો કરતાં પ્રજનનવય પહેલાના સજીવોની ટકાવારી વધારે હોય છે. |
$D$. સ્થાયી વય પિરામિડ | $IV$.પ્રજનન વય પહેલાના સજીવોની ટકાવારી અને પ્રજનન વય જૂથના વ્યક્તિઓની ટકાવારી સરખી હોય છે. |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
જૈવ-ભૂ-રાસાયણિક ચક એટલે શું ? જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં ભંડાર (સંચય સ્થાન)નો શું ફાળો છે ? અવસાદી ચકનું ઉદાહરણ આપી પૃથ્વીના પેટાળમાં રહેલ સંચય સ્થાન (ભંડાર) વિશે વર્ણન કરો.
નીચેનામાંથી બંને જોડમાં સાચુ જોડાણ કઈ જોડમાં છે?
નીચે નિવસનતંબની આકૃતિ આપેલ છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.
$(i)$ આકૃતિમાં કયા પ્રકારનું નિવસનતંત્ર દશાવેલ છે ?
$(ii)$ આવા નિવસનતંબની લાક્ષણિકતા તરીકે કોઈ વનસ્પતિનું નામ આપો.