નીચે નિવસનતંબની આકૃતિ આપેલ છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.

$(i)$ આકૃતિમાં કયા પ્રકારનું નિવસનતંત્ર દશાવેલ છે ? 

$(ii)$ આવા નિવસનતંબની લાક્ષણિકતા તરીકે કોઈ વનસ્પતિનું નામ આપો.

976-53

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ આ વિષુવવૃત્તીય પાનખર જંગલોનું નિવસનતંત્ર છે.

$(ii)$ ભારતમાં આ પ્રકારના જંગલોના નિવસનતંત્રમાં ટેક્ટોના, ડીપ્ટેરોકર્પસ જમુન, આમળા, પલાશ, મહુઆ અને સેમુલ વનસ્પતિઓ છે.

Similar Questions

કુલ સૌર વિકિરણમાં કેટલા પ્રમાણમાં $PAR$ પ્રાપ્ત થાય છે?

  • [AIPMT 2011]

નિવસનતંત્રીય સેવાઓ એટલે ..........

રોબર્ટ કોન્સ્ટાન્ઝાના મત પ્રમાણે પરિસ્થિતિકીય સેવાઓની સરેરાશ કિંમત કેટલી થાય.

તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો : 

$(a)$ચોથુ પોષક સ્તર  $(i)$કાગડો
$(b)$બીજુ પોષક સ્તર $(ii)$ગીધ 
$(c)$પ્રથમ પોષક સ્તર $(iii)$સસલું
$(d)$ત્રીજુ પોષક સ્તર $(iv)$ઘાસ

સાચો વિકલ્પ પસંદ કરો : $(a)\quad (b)\quad (c)\quad (d)\quad $

ચરમ સમૂહો