નીચેનામાંથી બંને જોડમાં સાચુ જોડાણ કઈ જોડમાં છે?

  • A

    વાયુચક્ર અવસાદી પોષચક્ર   -  સલ્ફર અને ફોસ્ફરસ,કાર્બન અને નાઈટ્રોજન

  • B

    વાયુ પોષકચક્ર અવસાદી પોષકચક્ર   -    કાર્બન અને નાઇટ્રોજન, સલ્ફર અને ફૉસ્ફરસ

  • C

    વાયુ પોષકચક્ર અવસાદી પોષકચક્ર   -   કાર્બન અને સલ્ફર,નાઇટ્રોજન અને ફૉસ્ફરસ

  • D

    વાયુ પોષકચક્ર અવસાદી પોષકચક્ર -  નાઇટ્રોજન અને સલ્ફર, કાર્બન અને ફૉસ્ફરસ

Similar Questions

નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમ્યાન નિર્માણ પામતાં કાર્બનિક દ્રવ્યનો દર એટલે

નિવસનતંત્રના કાર્યકારીના સંદર્ભે અલગ પડતું હોય તે પસંદ કરો.

અનુક્રમણની શરૂઆત કરનારને ઓળખો.

કોણે નિવસનતંત્ર શબ્દ આપ્યો હતો ?

  • [NEET 2016]

એવો સમાજ કે જે પર્યાવરણ સાથે સંતુલિત હોય તેને $..............$ કહેવામાં આવે છે.